ધર્મ જુનાગઢ જિલ્લાના સમુદ્ર તટ પર આવેલા ચોરવાડ ગામના શક્તિધામનો ચમત્કાર અપરંપાર છે, અહીં માઁ શક્તિ હજરાહજુર બિરાજમાન છે, માઁ શક્તિના ચરણોમાં શિશ જુકાવીને માઁના આશીર્વાદ પ્રાપ્ત કરીને ભાવી ભક્તોના દુખો દૂર થાય છે Admin Team 23 June, 2022 1