પિતા શ્રીને કેન્સરની જીવલેણ બીમારી હતી તો પછી તેઓ મણીધર બાપુના આશીર્વાદ લેવા પહોચ્યા તો બાપુએ એવી કૃપા વરસાવી કે…
ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. ત્યારે કહેવાય છે ભગવાન પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળે છે. માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.
માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે. તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે. ત્યારે ફરી એકવાર માઁ મોગલના ધામ ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે દોડી આવ્યા હતાં.
તેમના દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. ત્યારે ફરી એકવાર એક ભક્ત પોતાની માનતા પૂરી થતા માતાજીના ચરણે ગયાં છે.
રાજુલાથી મોગલ ધામ પધારેલા ભક્તનું નામ દિનેશભાઈ છે, તેમની માનતા મુજબ, મારા પતિને કેન્સર હતું તો અમે મણીધર બાપુ પાસે મારા પિતા સાજા થઈ તે માટે આશીર્વાદ લેવા આવ્યાં હતા, તે જ દિવસે મણીધર બાપુએ કહ્યું હતું કે એક મહિનાને સાતમાં દિવસે રિપોર્ટ કરજો જો રિપોર્ટ સારા આવે તો સમજજો કે માઁ મોગલે તમારા પિતા શ્રીને સાજા કર્યા છે, પછી અમે બાપુએ કહેલું તે પ્રમાણે રિપોર્ટ કર્યા હતાં અને રિપોર્ટ બધાં નોર્મલ આવ્યાં છે તો હું મોગલ માઁએ અમારી અરજ સાંભળી એ માટે માનતા પૂરી કરવા માટે આવ્યો છું.
ત્યારબાદ ભક્તે મણીધર બાપુના ચરણોમાં એકવન સો રૂપિયા અર્પણ કર્યા હતા, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે તમારે દીકરી કેટલી છે તો ભક્તે જણાવ્યું કે મારે એક દીકરી છે તો બાપુએ એમ કહ્યું કે આ તમારી દીકરીને આપી દેજો માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી છે, જય મોગલ માઁ