અમદાવાદથી મોગલ ધામ પધારેલા મહિલા ભક્તે માનતા પૂરી થતા જ મહંત મણીધર બાપુના ચરણોમાં હજારો રૂપિયા અર્પણ કર્યા તો તેમણે એમ કહ્યું કે…

અમદાવાદથી મોગલ ધામ પધારેલા મહિલા ભક્તે માનતા પૂરી થતા જ મહંત મણીધર બાપુના ચરણોમાં હજારો રૂપિયા અર્પણ કર્યા તો તેમણે એમ કહ્યું કે…

ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁના ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે.

માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.

ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. ત્યારે ફરી એકવાર માઁ મોગલ ધામે ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવ્યાં હતાં.

અમદાવાદથી મોગલ ધામ પધારેલા મહિલા ભક્તનુ નામ મનિષા બહેન પટેલ છે. તેમની માનતા મુજબ, માતાજીએ મારૂ કામ સમયસર પાર દીધું તો હું માનતા પૂરી કરવા માટે આવી છું.

ત્યારબાદ મહિલા ભક્તે મણીધર બાપુના ચરણોમાં માનતા પૂરી કરવા માટે 5,000 રૂપિયા અર્પણ કર્યા હતા. પછી મણીધર બાપુએ આ પૈસામાં એક રૂપિયો ઉમેરીને કહ્યું કે આ એક રૂપિયો માઁ મોગલે આપ્યો છે અને માતાજીએ તમારી એકાવન ગણી માનતા સ્વીકારી છે, જય મોગલ માઁ

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *