ભક્તનું કાર્ય માતાજીએ પાર પાડી દીધું તો માનતા પૂરી કરવા માટે મોગલ ધામ પહોચ્યા હતા અને 21,000 રૂપિયા અર્પણ કરતા જ એવું થયું કે

ભક્તનું કાર્ય માતાજીએ પાર પાડી દીધું તો માનતા પૂરી કરવા માટે મોગલ ધામ પહોચ્યા હતા અને 21,000 રૂપિયા અર્પણ કરતા જ એવું થયું કે

ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁના ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે.

માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.

ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. ત્યારે ફરી એકવાર માઁ મોગલ ધામે ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવ્યાં હતાં.

ગોકુળ ધામ બાજુથી મોગલ ધામ પધારેલા પુરૂષનું નામ નામ રમેશભાઈ છે. તેમની માનતા પ્રમાણે, મારૂ જે કાર્ય હતું તે માતાજીએ પાર પાડી દીધું છે તો હું મોગલ ધામ માનતા પૂરી કરવા માટે આવ્યો છું.

જે બાદ ભક્તે મણીધર બાપુના ચરણોમાં 21,000 અર્પણ કર્યા હતા ત્યારે મણીધર બાપુએ ભાઈને જણાવતા કહ્યું કે આ પૈસા તમારી બહેનને આપી દેજો માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી છે. જય મોગલ માઁ

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *