માઁજીની સોનાની ચેઈને વર્ષોથી ગીરવી મૂક્યા બાદ પરત કરવા માટે તૈયાર ન હતા તો પછી માતાજીને માનતા કરી અને શીઘ્ર જ…

માઁજીની સોનાની ચેઈને વર્ષોથી ગીરવી મૂક્યા બાદ પરત કરવા માટે તૈયાર ન હતા તો પછી માતાજીને માનતા કરી અને શીઘ્ર જ…

કચ્છમાં આવેલા કબરાઉ ધામમાં બિરાજમાન માઁ મોગલના ચરણે વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ભક્તો પણ ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સંભાળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને કહે છે કે માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.

માઁ મોગલમાં ધામ આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતા ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછા ગયો નથી.

ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતા માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે.

ગાંધીનગરથી કચ્છ કબરાઉ ધામ પધારેલા મહિલા ભક્તનું નામ નંદુ નામ બહેન છે. તેમની માનતા મુજબ, મારો ચેઈન વર્ષો સુધી મે ગીરવી મૂક્યો હતો અને પછી મારો

છોડાવતા ન હતા પછી માતાજીને માનતા કરી કે મારી ચેઈન પરત આવી જોઈએ પછી માતાજીએ મારી અરજ શીઘ્ર સાંભળીને મારી સોનાની ચેઈને પરત કરી હતી.

ત્યારબાદ મહિલા ભક્તે મણીધર બાપુના ચરણમાં 2100 રૂપિયા અર્પણ કર્યા હતા અને મણીધર બાપુએ કહ્યું કે માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી છે અને આ ફળ વિશ્વાસનું મળ્યું છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *