અમદાવાદના મહિલા ભક્તના જીવનમાં અત્યંત તકલીફ હતી તો પછી તેમણે માઁ મોગલને માનતા માની તો માઁએ પરચા પૂરતા તેમની મુશ્કેલી ક્ષણવાર જ દૂર થતા માતાજીના ચરણે ગયાં તો એવું થયું કે
ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁના ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે. #મહિલા
માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.
કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખડા દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.
ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. ત્યારે ફરી એકવાર માઁ મોગલ ધામે ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવ્યાં હતા. અમદાવાદથી કચ્છના કબરાઉમાં આવેલા ભક્તનું નામ ભગવતી બહેન ઓઝા છે, જેઓ બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે.
તેમની માનતા મુજબ, તેમને ડરામણા વિચાર આવતા ખૂબ ડર લાગતો હતો પછી તેમણે માઁ મોગલમાને માનતી માની તેમનો ડર હંમેશા માટે કાઢી નાંખશો તેઓ કચ્છના કબરાઉમાં બિરાજમાન મોગલમાના ધામે પોતાની માનતા પૂર્ણ કરવા આવશે પછી તેમની મનોકામના પૂર્ણ થતા તેઓ અમદાવાથી પોતાની માનતા પૂર્ણ કરવા આવ્યાં હતાં.
ત્યારબાદ ભગવતી બહેને માઁ મોગલની ગાદી સંભાળતા મણીધર બાપુના ચરણોમાં પૈસા ધર્યા અને આશીર્વાદ મેળવ્યાં તો મણીધર બાપુએ જણાવ્યું કે આ પૈસા તમારી દીકરીને આપી દેજો માઁ મોગલે તમારી માનતા સ્વકારી લીધી છે. જય મોગલ માઁ