દંપતીના ઘરે 20 વર્ષ વીત્યા છતાં સંતાન ન હતું પછી મહિલા ભક્તે માઁ મોગલને માનતા માની કે જો તેમના ઘરે પારણા બંધાશે તો તેઓ દર્શન જશે પછી એવું થયું કે

દંપતીના ઘરે 20 વર્ષ વીત્યા છતાં સંતાન ન હતું પછી મહિલા ભક્તે માઁ મોગલને માનતા માની કે જો તેમના ઘરે પારણા બંધાશે તો તેઓ દર્શન જશે પછી એવું થયું કે

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખડા દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે.

માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.

ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે.

માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે. તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે. ત્યારે ફરી એકવાર માઁ મોગલના ધામ ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે દોડી આવ્યા હતાં. ત્યારે ફરી એકવાર મોગલમાં ચરણને ભક્ત પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો.

ભદ્રેશ્વરથી આવેલા મહિલા ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે કચ્છ કબરાઉ ધામ પહોચ્યાં હતાં. તેમની માનતા મુજબ, નિ:સંતાન દંપતીના ઘરે પારણા બંધાતા ન હતાં પછી તેમણે માઁ મોગલની માનતા રાખી હતીં કે જો તેમના ઘરે સંતાન પ્રાપ્તિ થશે તેઓ પોતાની માનતા પૂર્ણ કરવા જશે, પછી આ દંપતીના ઘરે 21 વર્ષે મોગલ માઁએ દીકરો આપતા વાઝ્યા મહેણા ભાગ્યાં તો તેઓ પોતાની રાખેલા માનતા પૂર્ણ કરવા ગયા હતાં.

ત્યારબાદ મહિલા ભક્તે મોગલમાંની ગાદી સંભળતા મણીધર બાપુના ચરણોમાં આશીર્વાદ લેવા પધાર્યા હતાં ત્યારે મણીધર બાપુએ આ બાળકનું નામ આપતા જણાવ્યું તેમનું નામ માનભા રાખજો, પછી જણાવ્યું કે આ કોઈ અંધશ્રદ્ધા નથી પણ તમે માઁ પર રાખેલા વિશ્વાનું ફળ તેમને ફળ્યું છે, જય મોગલ માઁ

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *