દીકરો અભ્યાસમાં નબળો પડ્યો પિતાને ચિંતા થવા લાગી પછી તેમણે માઁ મોગલને માનતા માની તો પરિણામ એવું આવ્યું કે પતિની છાતી ગર્વથી ફૂલી ગઈ અને દોડતા જ મોગલ ધામ ગયાં ને એવું થયું કે
ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁના ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે.
માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.
કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખડા દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.
ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. ત્યારે ફરી એકવાર માઁ મોગલ ધામે ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવ્યાં હતા.
ાંરામગઢથી આવેલા ભક્તની માનતા એ હતી કે કોરોનાના કારણે તેમના દીકરાના ભણતર પર થોડી ભારે અસર પડી ગઈ હતી, જેથી બાર સાયન્સમાં દીકરો જરા અભ્યાસમામાં પાછળ ન રહે આ ભક્તે માનતા માની હતી, ત્યારબાદ તેમનો દીકરો બાર સાયન્સમાં પણ સરળતાથી પાસ થઈ ગયો હતો. પછી માનતા પૂર્ણ થતા માઁ મોગલ ધામ આવ્યાં હતાં.
માનતા પૂર્ણ કરવામાં આવેલા ભક્તે માઁ મોગલની ગાદી સંભળતા મણીધર બાપુના ચરણોમાં 1100 રૂપિયા ધર્યાં હતાં, જેમાં એક રૂપિયા ઉમેરીને મણીધર બાપુએ ભક્તને રૂપિયા પાછા આપતા કહ્યું કે આ પૈસા તમારી દીકરીને આપી દેજો, માઁ મોગલે તમારી માનતા સ્વીકારી લીધી છે. જય મોગલ માઁ