તબીયત સારી ન થતી હોવાથી આ પુરૂષ ભક્તે માઁ મોગલને માનેલી માનતા પૂર્ણ થઈ તો તેઓ મોગલ ધામ ગયાં પછી મણીધર બાપુ એવું કહ્યું કે…

તબીયત સારી ન થતી હોવાથી આ પુરૂષ ભક્તે માઁ મોગલને માનેલી માનતા પૂર્ણ થઈ તો તેઓ મોગલ ધામ ગયાં પછી મણીધર બાપુ એવું કહ્યું કે…

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખડા દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે.ભક્

માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.

ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે.

માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે. તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે. ત્યારે ફરી એકવાર માઁ મોગલના ધામ ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે દોડી આવ્યા હતાં.

ટીખરથી આવેલા મહેપતભાઈએ માઁ મોગલને માનતા માની તે પૂર્ણ થઈ તો આ ભક્ત મોગલ ધામ પહોચ્યાં હતા તેમની માનતા પૂર્ણ કરી હતી. તેમની માનતા મુજબ, તેમની તબીયત સારી ન હોવાથી છાતીમાં દુખ હતું હવે મટી ગયું છે, તેમણે અઠવાડિયા પહેલા જ માનતા માની અને માતાજીએ પરચા પૂરતા તેઓ સાજા થઈ ગયાં તો માનતા પૂર્ણ કરવા માટે કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલને ધામ મંગળવારે ગયાં હતાં.

ત્યારે આ ભક્ત માનતા પૂરી કરવા માટે 1100 રૂપિયા માઁની ગાદી સંભળતા મણીધર બાપુના ચરણમાં ધર્યાં હતાં. ત્યારે મણીધર બાપુએ જણાવ્યું કે તમારી માનતા માતાજીએ પાંચ ગણી સ્વીકારી લીધી છે તો મણીધર બાપુએ 1100માં એક રૂપિયો ઉમેરી પૈસા પાછ્યાં અને કહ્યું કે આ રૂપિયા તારી દીકરીને આપી દેજો માઁ રાજી રાજી થશે. જય મોગલ માઁ

 

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *