ધંધો ઠપ થઈ ગયો તો મહિલાએ માઁ મોગલના વીડિયો જોઈને માનતા કરી તો પછી એવું થયું કે મહિલા દોડતા જ….
ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે.
માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.
કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખડા દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. ત્યારે ફરી એકવાર માઁ મોગલ ધામે ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવ્યાં હતા.
રાજકોટના ગોડલ તાલુકાના ગોદાસરા ગામેથી બા પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છના કબરાઉમાં આવેલા માઁ મોગલને ધામ આવ્યાં હતાં, તેમની માનતા મુજબ, તેમનો ધંધો ન હતો ચાલતો તો તેમણે માઁને માનતા માની હતી કે જો તેમની મનોકામના પૂર્ણ થશે તો માઁના ચરણે જશે પછી તેમની માનતા પૂર્ણ થઈ તો માઁને ધામે આવ્યાં હતાં.
વાત એમ છે ધંધાની ગાડી ચાલતી બંધ થઈ ગઈ હતીં તેમ જણાવતા બા કહે છે માત્ર સાત મહિના જ ધંધો તો બંધ રહ્યો પરંતુ ધંધો ન હોવાથી બહું તકલીફ પડતી હતીં પછી મે માઁ મોગલના વીડિયો જોયો પછી માનતા કરી કે જો ધંધો આપશો તો પહેલો પગાર માઁ તમારા ચરણોમાં ધરીશ, પછી માનતા પૂર્ણ થઈ માત્ર 15 દિવસનો પહેલા પગાર 21000 મહિલાએ માઁ મોગલની ગાદી સંભળતા મણીધર બાપુના ચરણોમાં ધર્યાં હતાં. ત્યારબાદ મણીધર બાપુએ મહિલાને કહ્યું કે તારી માનતા સ્વીકારી લીધી છે, 21000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરી છું તારી બંને દીકરીઓને અડધાં અડધાં આપી દેજો. માઁએ તમારી માનતા એકવીસ ગણી સ્વીકારી લીધી છે, જય મોગલ માઁ