મહિલાને છાતીમાં અસહ્ય દુખાવો થતો હતો પછી તેમણે માઁ મોગલને માનેલી માનતા પૂરી કરવા ગયાં તો મણીધરબાપુ કહ્યું કે…
હિન્દુ ધર્મમાં દૈવીય શક્તિની આરાધનાનું વિશેષ સ્થાન છે. ભોળા ભક્તોની પૂકાર સાંભળતા દેવીઓ પૃથ્વી પર સાક્ષાત છે. ત્યારે ગુજરાતમાં માતાજીના ઘણાં દેવ સ્થાન આવેલા છે. જ્યારે જ્યારે પૃથ્વી પર વિકત પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે ત્યારે માતાજીએ ભક્તોની રક્ષા કરે છે અને તેમના દુખો ક્ષણવારમાં જ દૂર કરે છે. નારીને સાક્ષાત શક્તિનું જ સ્વરૂપ માનવામાં આવે છે. જો પૃથ્વી પર તેમને માન-સન્માન આપવા આવશે તો કળિયુગમાં માતાજી પોતાના પરચા પૂરતા રહેશે. જ્યારે નારીનું અપમાન થશે દુષ્ટ શક્તિ વધારે હાવી થવા લાગશે, આ માટે હંમેશા સ્ત્રી માન આપવું જોઈએ. #મહિલા
કચ્છના કબરાઉમાં માઁ મોગલનું ધામ આવેલું છે. અહીં રોજ અનેક ભક્તો તેમની માનતા પૂર્ણ કરવા આવે છે. માઁ પણ તેમના ભક્તનો દુખ સાંભળીને તમામ મનોકામના પૂર્ણ કરે છે. જો માઁ મોગલનું ખાલી માત્ર સ્મરણ કરવામાં આવતા જ ભોળાની ભક્તોની અરજ સાંભળે છે. વિશેષ વાત એ છે કે માઁ મોગલ કોઈ દિવસ તેમના ભક્તોને દુખી જોઈ શકતા નથી. દુખીયા ભક્તોના દુખ દૂર કરનારા માઁ મોગલ આજે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે. અહીં રોજ લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. માઁના સાનિધ્યમાં માથુ ટેકવીને ધન્યતા અનુભવે છે.
માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે. માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે. તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે. ત્યારે ફરી એકવાર માઁ મોગલનો ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે દોડતી આવી હતી.
મોરબી શહેરથી આવેલા મહિલા ભક્ત જેઓ પોતાની માનતા પૂરી કરવા માટે માઁ મોગલ ધામ પહોચ્યાં હતાં. તેમણે માનેલી માનતા મુજબ, આ મહિલાએ માઁ મોગલના વીડિયો જોયા હતાં પછી તેમણે માઁ મોગલને સાચી શ્રદ્ધા સાથે માઁ મોગલની માનતા માની કે જો તેમને છાતીમાં થતી પીડા મટી જશે તો મોગલ ધામ આવીને પોતાની માનતા પૂર્ણ કરશે પછી તમને માનેલું ફળ આખરે મળ્યું પછી દોડતી કબરાઉ ધામ આવી અને પોતાની માનતા પૂર્ણ કરી હતીં, ત્યારે મહિલા ભક્તે જણાવ્યું કે મારી માનતા પૂરી કરવા આવી છું, મને જે છાતીમાં દુખવો થતો હતો તે માનતા માની તો મટી ગયો છે તો હું મારી માનતા પૂરી કરવા આવી છું.
માઁ મોગલની ગાદી સંભળતા મણીધર બાપુએ કહ્યું મારી દીકરો તારી 1200 રૂપિયાની માનતા માઁ મોગલને સ્વીકારી લીધે છે પછી બાપુએ એક ઉમેરીને પૈસા પાછા આપ્યાં હતાં અને કહ્યું માઁને પૈસા કોઈ જરૂર નથી માઁ ભક્તના ભાવના ભૂખ્યા છે આ તમે રાખેલી શ્રદ્ધાનું ફળ તમને મળ્યું છે આ કોઈ ચમત્કાર નથી, જય મોગલ માઁ