માઁ મોગલ પર રાખેલી શ્રદ્ધાને કારણે એક બાળક બોલતો થયો, તબીબોએ પણ કહી દીધું હતું આ બાળક ક્યારેય બોલી નહીં શકે પછી માઁ મોગલે જે કરી બતાવ્યું…

માઁ મોગલ પર રાખેલી શ્રદ્ધાને કારણે એક બાળક બોલતો થયો, તબીબોએ પણ કહી દીધું હતું આ બાળક ક્યારેય બોલી નહીં શકે પછી માઁ મોગલે જે કરી બતાવ્યું…

માઁ મોગલ પર રાખેલી શ્રદ્ધાને કારણે એક બાળક બોલતો થયો, તબીબોએ પણ કહી દીધું હતું આ બાળક ક્યારેય બોલી નહીં શકે પછી માઁ મોગલે જે કરી બતાવ્યું…

સાચા દિલથી કરેલી માનતાઓ અને મનોકામનાઓ માં મોગલ હંમેશા પોતાના ભક્તોની પૂરી કરે છે. માઁ મોગલે ઘણીવાર પોતાના અલગ-અલગ પરચા આપ્યા છે અને પોતાના ભક્તોના દુઃખ દૂર કર્યા છે. તેમને ખુશી આપતા હોય છે અને માં મોગલ અત્યાર સુધીમાં લાખો લોકો ના દુઃખને દૂર કર્યા છે અને મા મોગલને તમે યાદ કરો તો તમારું કામ પણ ચોક્કસપણે પૂર્ણ થઈ જાય છે. મહત્વની વાત એ છે કે મા મોગલને લાખો કરોડો રૂપિયા ચડાવવાની જરૂર નથી પરંતુ માં મોગલ તો પોતાના ભક્તોના ભાવના ભૂખ્યા છે, સાચા દિલથી માનેલી મનોકામના માં મોગલ હંમેશા ભક્તોની પૂર્ણ કરે છે. વધુ એક મા મોગલનો પરચો આપણી સામે આવ્યો છે.

આ કિસ્સો એવો છે કે એક દંપત્તિના ઘરે દીકરાનો જન્મ થયો હતો અને આ દીકરો ખૂબ જ સુંદર દેખાતો હતો પરંતુ નવ મહિનાનો થયો ત્યાં સુધી આ દીકરો કંઈ બોલી ન શકતો હતો અને માતા-પિતાએ અનેક વખત મોટા મોટા ડોકટરને પણ બતાવ્યું હતું. ત્યાર પછી ઘણા બધા ડોક્ટરોનું એવું કહેવું હતું કે છોકરો તેમની જિંદગીમાં કોઈ દિવસ બોલી કે સાંભળી શકશે નહીં પરંતુ ત્યાર પછી આ છોકરાને ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દંપતીએ દીકરા માટે સાચા દિલથી મોગલની માનતા રાખી હતી અને પોતાના બાળકોને મા મોગલના દર્શન કરવા માટે લઈ આવ્યા હતાં. થોડા સમય બાદ એક એવું થયું હતું કે, ધીમે ધીમે આ બાળકમાં ફરક દેખાવા લાગ્યો હતો અને અત્યારે આ છોકરો બોલી અને સાંભળી પણ શકે છે.

ડોક્ટર એવું કહેતા હતા કે તમારો દીકરો ક્યારેય બોલી શકશે નહીં.., પરંતુ માં મોગલ ની મહેરબાની થી, માત્ર એક જ મહિના બોલતો થઈ ગયો બાળકો…

તેમના પરિવારના લોકોનું એવું માનવું છે કે મા મોગલ એ પરચો કરી બતાવ્યો છે અને પરિવારની અતૂટ શ્રદ્ધાને કારણે આજે માં મોગલના આશીર્વાદથી દીકરો બોલી પણ શકે છે અને સાંભળી પણ શકે છે મા મોગલ તો અપરંપાર છે. પોતાના દીકરાની આ પ્રકારની પરિસ્થિતિ જોઈને તેના ઘરના તમામ લોકો ખૂબ ચિંતામાં મુકાઈ ગયા હતા અને તેમને સારા ડૉક્ટરને પણ બતાવી ચૂક્યા હતા. પરંતુ લોકોનું એવું માનવું હતું કે ફક્ત માં મોગલ જ કરી શકે છે અને તેમણે માં મોગલ ઉપર ખૂબ જ વિશ્વાસ રાખ્યો હતો અને પોતાના દીકરા માટે માનતા માની હતી. તેમજ પરિવારના લોકોનું કહેવું છે કે આ ફરક માત્ર અને માત્ર એક જ મહિનામાં દેખાયો હતો અને હંમેશા માં મોગલના ઋણી રહેશે.

 

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *