અમદાવાદના યુવકની 50 હજારની નોકરી છ મહિનાથી જતી રહી પછી ભક્તે મોગલ માઁના વીડિયો જોયાને માતાજીને અરજ કરતા જ તેમના તમામ કામ ધારેલા પહેલા જ થઈ ગયાં

અમદાવાદના યુવકની 50 હજારની નોકરી છ મહિનાથી જતી રહી પછી ભક્તે મોગલ માઁના વીડિયો જોયાને માતાજીને અરજ કરતા જ તેમના તમામ કામ ધારેલા પહેલા જ થઈ ગયાં

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખડા દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. #યુવક

માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.

ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે.

માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે. તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે. ત્યારે ફરી એકવાર માઁ મોગલના ધામ ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે દોડી આવ્યા હતાં. ત્યારે ફરી એકવાર મોગલમાં ચરણને ભક્ત પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો.

અમદાવાદથી કચ્છના કબરાઉ ધામ પઘારેલા ભક્તનું નામ ચિરાગભાઈ છે. તેમની માનતા મુજબ, તેમની 50 હજાર રૂપિયા ધરાવતી નોકરી જતી રહી હતી અને પાછી નોકરી છ મહિના સુધીનો સમય વિત્યો તો પણ મળી ન હતી પછી યુવકે માઁ મોગલના વીડિયો જોયા બાદ માતાજીને અરજ કરી કે મને અઠવાડિયામાં જ નોકરી પરત મળી જવી જોઈએ. થયું એવું કે અઠવાડિયાનું કીધું અને માત્ર બે દિવસમાં જ નોકરી મળી ગઈ હતી.

પછી ભક્તને મણીધર બાપુએ કહ્યું કે દીકરા તને મોગલમાઁ પર વિશ્વાસ હતો ત્યારે જ થયું છે આ કોઈ ચમત્કાર નથી કે અંધશ્રદ્ધા નથી. ત્યારબાદ ભક્તે મણીધર બાપુના ચરણોમાં પૈસા ધર્યાં તો બાપુએ કહ્યું આ પૈસા તમે તમારી દીકરીઓને આપી દેજો માતાજીએ તમારી પાંચ ગણી માનતા સ્વકારી લીધી છે, જય મોગલ માઁ

 

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *