વીસ વર્ષથી આ પુરૂષના જીવનમાં તકલીફ હતીં તેમણે ફક્ત મણીધર બાપુનો પહેલીવાર ફોટો જોઈને માનતા માની તો એવું થયું કે
ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁના ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે. #મહિલા
માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.
કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.
ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. ત્યારે ફરી એકવાર માઁ મોગલ ધામે ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવ્યાં હતા.
વડોદરાથી મોગલ ધામ પોતાની માનતા પૂરી કરવા આવેલા આ ભક્તનુ નામ મનોજભાઈ દરજ છે, તેમની માનતા મુજબ તેના જીવનમાં વીસ વર્ષથી તકલીફ હતી તો તેમણે મણીધર બાપુનો પહેલીવાર ફોટો જોયો હતો અને માનતા માની તો તેમની માનતા પૂરી થઈ હતી ભક્ત પોતાની માનતા પૂરી કરવા કચ્છ કબરાઉ ધામ આવ્યો હતો.
ત્યારબાદ મણીધર બાપુએ પહેલા તો આ ભક્તને કહ્યું કે તારી બધી તકલીફ મને આપી દો. પછી ભક્તે મણીધર બાપુના ચરણોમાં 50000 રૂપિયા ધર્યા હતાં તો મણીધર બાપુએ આ ભક્તને કહ્યું આ પૈસા અડધા તારી દીકરીના અને અડધા તારી પત્નીને આપી દેજો. તમારી એક સો અને એકાવન ગણી માનતા માઁ મોગલે સ્વીકારી છે, જય મોગલ માઁ