મોરબી શહેરના મહિલા ભક્ત હજારો રૂપિયા લઈને મોગલ ધામ પધાર્યા હતા ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…

મોરબી શહેરના મહિલા ભક્ત હજારો રૂપિયા લઈને મોગલ ધામ પધાર્યા હતા ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…

ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁના ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે.

માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.

ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. ત્યારે ફરી એકવાર માઁ મોગલ ધામે ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવ્યાં હતાં.

કચ્છ કબરાઉ મોગલ ધામ રોજ હજારો ભક્તો દર્શનાર્થે જાય છે, અને માતાજીના ચરણોમાં માથુ ટેકવે છે. ત્યારે મોરબીથી મોગલ ધામ ગીતા બેન નામના ભક્ત માતાજીના આશીર્વાદ લેવા માટે પહોચ્યા હતા.

આ મહિલા ભક્તે મણીધર બાપુના ચરણોમાં અગિયાર હજાર રૂપિયા અર્પણ કર્યા હતા, ત્યારે મણીધર બાપુએ મહિલા ભક્તને કહ્યું કે આ પૈસા તમે તમારી નણંદને આપી દેજો માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધે છે, જય મોગલ માઁ

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *