લગ્નના પાંચ વર્ષ પછી દીકરીનો જન્મ થયો તો આ વ્યક્તિ મોગલ માઁના ચરણમાં માનતા પૂરી કરવા ગઈ તો એવું થયું કે કિસ્સો જાણીને માતાજી પર અતૂટ શ્રદ્ધા રહેશે
ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁના ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે. #મહિલા
માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.
કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.
ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. ત્યારે ફરી એકવાર માઁ મોગલ ધામે ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવ્યાં હતા.
માળિયા તાલુકાના દળખડી ગામથી આવેલા મોગલ માઁના ભક્તનું નામ કિશનભાઈ પટેલ છે, તેમની માનતા મુજબ, તેમના ઘરે પાંચ વર્ષે દીકરીનો જન્મ થયો આ માટે નામકરણની માનતા માની હતી તો મોગલ માઁએ પૂર્ણ કરી તો ભક્ત શીઘ્ર જ તેમણે રાખેલી માનતા પૂરી કરવા કચ્છના કબરાઉમાં બિરાજમાન મોગલ ધામ આવ્યાં હતાં.
ત્યારબાદ ભક્તે માનતા પૂરી કરવા માટે મણીધર બાપુના ચરણોમાં 15000 રૂપિયા ધર્યાં હતાં, પછી બાપુએ એક રૂપિયો ઉમેરીને ભક્તને કહ્યું આ પૈસા તમારી બહેનને આપી દેજો માતાજીએ તમારી માનતા સ્વકારી લીધી છે. જય મોગલ માઁ