મહિલાનો પગાર વધતો જ ન હતો પછી તેમણે માઁ મોગલને માનતા માની અને પછી માતાજીએ એવા પરચા પૂરતા એવું થયું કે
કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખડા દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. #દીકરી
માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.
ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે.
માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે. તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે. ત્યારે ફરી એકવાર માઁ મોગલના ધામ ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે દોડી આવ્યા હતાં.
ભેરૈયા ગામથી આવેલા મોગલમાઁના ભક્તનું નામ સોભના બહેન છે, તેમની માનતા મુજબ, પોતાની માનતા એ હતી કે તેમનો પગાર વધતો ન હતો આ માટે તેમણે પગાર વધારાવા માટેની માનતી માની હતીં જે મોગલમાઁએ પૂર્ણ કરી તો મહિલા ભક્ત પોતાની માનતા પૂરી કરવા આવ્યાં હતાં.
ત્યારબાદ મહિલાએ મણીધર બાપુના ચરણોમાં 1200 રૂપિયા ધર્યા હતાં, પછી મણીધર બાપુએ એક રૂપિયો ઉમેરી કહ્યું કે ચાર દીકરીઓ છે તેમને આ રૂપિયા આપી દેજો, આપે એ આઈ અને માંગે એ માઈ કહીને તેમની માનતા મોગલ માઁએ 10 ગણી સ્વીકારી લીધી તેમ મણીધર બાપુએ જણાવ્યું હતું. જય મોગલ માઁ